Kakalelkar  
 
Home About Kaka Gallery Books Contact us Vidyapith
 
   
काकासाहेब की पुस्तके
  हिमालयनो प्रवास
-
  ब्रह्मदेशनो प्रवास
-
  ललित निबंध
-
  जीवनलीला
-
  भारतदर्शन
-
  जीवननो आनंद
-
  जीवन विकास
-
  समाज अने संस्कृति
  Click To View Books
 
 
 
 
काकासाहेब की पुस्तके  
 
  કાલેલકર ગ્રંથાવલિ
લે. કાકા કાલેલકર
 
  કાલેલકર ગ્રંથાવલિ – 5 : સમાજ અને સંસ્કૃતિ
(જીવનસંસ્કૃતિ, ગુજરાતમાં ગાધીયુગ, પ્રકીર્ણ)
 
 

આ ગ્રંથમાં ‘જીવનસંસ્કૃતિ’ (પ્ર.આ.1939, પુનર્મુદ્રણ 1946), ‘ગુજરાતમાં ગાંધીયુગ’ (ઈ.સ.1965ના સપ્ટેમ્બરમાં મુંબઈ યુનિવર્સિટીને આશ્રયે આપેલી શ્રી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનો - પ્રગટ ઈ.1968) અને ‘અવારનવાર’ના બાકીના લેખો પુનર્મુદ્રિત થાય છે.

ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા આ ગ્રંથાવલિમાં પ્રકાશિત કરવાની સંમતિ આપવા માટે અમે મુંબઈ યુનિવર્સિટીના આભારી છીએ.

‘અવારનવાર’(1956)ના 70 લેખો પૈકી 50 લેખો આ ગ્રંથાવલિના ત્રીજા ગ્રંથમાં પ્રગટ કરેલા છે. એનો 4થો લેખ  નદીમુખેનૈવ સમુદ્રમાવિશેત્ ।  ‘જીવનલીલા‘માં અને 48મો લેખ ‘કયો માર્ગ સ્વીકારીશું’  ‘જીવનવ્યવસ્થા’માં લેખકે પોતે પ્રગટ કરેલા હોવાથી બાકીના 18 લેખો આ ગ્રંથમાં ‘પ્રકીર્ણ’  શીર્ષકથી (‘અવારનવાર-2’ તરીકે જેનો નિર્દેશ ત્રીજા ગ્રંથના ‘સંપાદકીય’માં કરેલો) પ્રગટ કર્યો છે.

 
  Click To Back  
 
  Copyright @ 2009 : Designed & Devoloped By Gujarat Vidyapith  
Click For Gujarat Vidyapith Click To View Awards